Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

મહર્ષિ ચરક
નાગાર્જુન
મહર્ષિ સુશ્રુત
વરાહ મિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો નીચેના પૈકી કયા મહાનુભાવે શોભાવેલ નથી ?

બરજોરજી પારડીવાલા
કુંદનલાલ ધોળકિયા
વિઠલભાઈ પટેલ
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP