Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

વરાહ મિહિર
નાગાર્જુન
મહર્ષિ સુશ્રુત
મહર્ષિ ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ?

ખંભાત
મોઢેરા
સોમનાથ
ગોધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયાં આવેલું છે ?

જામનગર
આણંદ
નવસારી
દાંતીવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP