Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

મીનળદેવી
અકબર
ઔરંગઝેબ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ?

ધાસ- ઝૂંપડી બનાવવા માટે
પશુના ચારા માટે
બીડી બનાવવા માટે
પાતળ દડીયા બનાવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ?

પેથોલોજી
ગાયનેકોલોજી
ન્યૂરોલોજી
ઓર્થોપેડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ?

ચિત્રા
રોહિણી
શર્મિષ્ઠા
સ્વાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP