Talati Practice MCQ Part - 9 છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ કયારે જાહેર થઈ ? 2002 1998 1988 1992 2002 1998 1988 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6880 રૂા.6620 રૂા.6440 રૂ.6300 રૂા.6880 રૂા.6620 રૂા.6440 રૂ.6300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શેરબજાર ઉપર કઈ સંસ્થા અંકુશ રાખે છે ? NSE SEBI RBI CII NSE SEBI RBI CII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વડવાનલ' એટલે વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ દરિયામાં લાગતી આગ જંગલમાં લાગતી આગ વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ દરિયામાં લાગતી આગ જંગલમાં લાગતી આગ વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ? કોલકાતા દિલ્હી અમદાવાદ મુંબઈ કોલકાતા દિલ્હી અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ? હિતેન્દ્ર દેસાઈ કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રભુદાસ પટવારી હિતેન્દ્ર દેસાઈ કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રભુદાસ પટવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP