Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ?

કાજુ
સીતાફળ
દાડમ
આંબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

છેલભાઈ દવે
હરિહર ખંભોળજા
અમૃતલાલ યાજ્ઞિક
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
બરડો
ગિરનાર
સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP