Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતિનું મુળ ગામ કયું છે ?

ટંકારા
પટના
મોરબી
હોશીયારપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

નફો-ખોટ
જફો
ખોટ
સરભર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અમૂલ' બ્રાન્ડ સાથે મુખ્યત્વે કઈ સંસ્થા સંકળાયેલી છે ?

નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન
આણંદ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP