Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

આકાશગંગા
નિહારિકા
તારા
ચંદ્રમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વન્ય પ્રાણી સંપ્તાહની શરૂઆત કયા મહાપુરુષના જન્મદિન સાથે સંકળાયેલ છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ?

તાવ
માથાનો દુખાવો
ટી.બી.
કફ - ઉધરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

494.4
494.9
49.49
4949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP