Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

આકાશગંગા
તારા
નિહારિકા
ચંદ્રમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ?

નાળિયેરી
પીલુ
ખજુરી
શરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ડૉ. ઝાકીર હુસેન
ડૉ. બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

પ્લાસ્ટિકની કોથળીઓ
ખાવાનો પદાર્થ
લાકડું
કાગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

ચૈતન્ય મહાપ્રભુ
સ્વામિ રામદાસ
એક પણ નહીં
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP