Talati Practice MCQ Part - 9 જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ? લાકડું પ્લાસ્ટિકની કોથળીઓ કાગળ ખાવાનો પદાર્થ લાકડું પ્લાસ્ટિકની કોથળીઓ કાગળ ખાવાનો પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વાગડ' તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ? બનાસકાંઠા કચ્છ અમદાવાદ પાટણ બનાસકાંઠા કચ્છ અમદાવાદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ગો. મા. ત્રિપાઠી ૨. વ. દેસાઈ ક. મા. મુનશી રા. વિ. પાઠક ગો. મા. ત્રિપાઠી ૨. વ. દેસાઈ ક. મા. મુનશી રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો - 13(2/3)% 23(1/13)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. 18(3/4)% 13(2/3)% 23(1/13)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. 18(3/4)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? પાલીતાણા અમરેલી સુરેન્દ્રનગર જૂનાગઢ પાલીતાણા અમરેલી સુરેન્દ્રનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ? આનંદમઠ જોડાની શોધ ગીતાંજલી ગોરા આનંદમઠ જોડાની શોધ ગીતાંજલી ગોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP