Talati Practice MCQ Part - 9
ત્રિફળાચૂર્ણના ઉત્પાદનમાં કયા ઝાડનું ફળ વપરાતું નથી ?

બહેડા
હરડે
આંબળા
સાદડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

બૈજુ બાવરા
પંડિત ઓમકારનાથ
પંડિત જસરાજજી
તાનારીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ?

પાટણ
સુરત
ચાંપાનેર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
___ ને હવે ગ્રહ તરીકે નહીં ઓળખવામાં આવે.

નેપ્ચ્યુન
પૃથ્વી
પ્લૂટો
યુરેનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

શલ્ય
વિદુર
યુયુત્સુ
વિકર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP