Talati Practice MCQ Part - 9
ત્રિફળાચૂર્ણના ઉત્પાદનમાં કયા ઝાડનું ફળ વપરાતું નથી ?

સાદડો
આંબળા
બહેડા
હરડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. ઝાકીર હુસેન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે.

રૂા.6620
રૂ.6300
રૂા.6880
રૂા.6440

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

શિક્ષણ
સાહિત્ય
સંસ્કૃતિ
લોકકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP