Talati Practice MCQ Part - 9 'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ? કાલીદાસ તુલસીદાસ વાલ્મીકિ વેદવ્યાસ કાલીદાસ તુલસીદાસ વાલ્મીકિ વેદવ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનું (ગુર્જર પ્રાન્તનું) પાટનગર કયુ હતું ? વડોદરા પાટણ કર્ણાવતી ગાંધીનગર વડોદરા પાટણ કર્ણાવતી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ? ડેવિડ જોન જોસેફ મેક્ઝેની જોર્જ પુલિત્ઝર જોસેફ પુલિત્ઝર ડેવિડ જોન જોસેફ મેક્ઝેની જોર્જ પુલિત્ઝર જોસેફ પુલિત્ઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણમાં તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના આપવામાં આવેલ મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી ? સાત પાંચ છ તેર સાત પાંચ છ તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અખાત્રીજ કયારે આવે છે ? વૈશાખ વદ ૩ જેઠ વદ ૩ જેઠ સુદ ૩ વૈશાખ સુદ 3 વૈશાખ વદ ૩ જેઠ વદ ૩ જેઠ સુદ ૩ વૈશાખ સુદ 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP