Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

તુલસીદાસ
વાલ્મીકિ
કાલીદાસ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ધીરજનાં ફળ મીઠાં
વિના સહકાર નહિ ઉદ્ધાર
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માયોપિયા (Myopia) એટલે :

વક્ર દ્રષ્ટિ
ગુરુ દ્રષ્ટિ
લઘુ દ્રષ્ટિ
સમ દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ટોળામાં જોવા મળતું કયું પ્રાણી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન કરે છે ?

નીલગાય
ભૂંડ
દીપડો
જરખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
બરડો
સાપુતારા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP