Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

વાલ્મીકિ
તુલસીદાસ
વેદવ્યાસ
કાલીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP