ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે ? ધારા-3 ધારા-2 (ક) ધારા-5 ધારા-2 (ઘ) ધારા-3 ધારા-2 (ક) ધારા-5 ધારા-2 (ઘ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ... બન્નેના અધ્યક્ષ બની શકે છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય આપેલ બંને બંને વિધાન સાચાં નથી માત્ર પ્રથમ માત્ર બીજુ આપેલ બંને બંને વિધાન સાચાં નથી માત્ર પ્રથમ માત્ર બીજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. ઝાકિર હૂસેન ડૉ. હમીદ અન્સારી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. ઝાકિર હૂસેન ડૉ. હમીદ અન્સારી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP