Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ?

મોર્લે-મિન્ટો સુધારામાં
કોમી ચુકાદામાં
સાયમન કમિશનમાં
મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ઉકાળીને
નિતારીને
ફટકડી નાખીને
ગાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP