Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

પંડિત મદનમોહન માલવિયા
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
વિનાયક સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વાલ્મીકિ
વસિષ્ઠ
માતંગ
વિશ્વામિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ?

હરિવંશ રાય બચ્ચન
રામધારી સિંહ દિનકર
પ્રેમચંદ
મેથિલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP