Talati Practice MCQ Part - 9 બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિનાયક સાવરકર પંડિત મદનમોહન માલવિયા પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિનાયક સાવરકર પંડિત મદનમોહન માલવિયા પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ___ ભારતનું પ્રથમ સમાચાર પત્ર હતું. બેંગોલ ગેઝેટ ગુજરાત સમાચાર આનંદ બજાર મુંબઈ સમાચાર બેંગોલ ગેઝેટ ગુજરાત સમાચાર આનંદ બજાર મુંબઈ સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "એને વાંચેલું યાદ રહેતું નથી." ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ? સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ? 6 8 5 7 6 8 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ? હનુમાન અને જાંબુવાન એક પણ નહીં અંગદ અને સુગ્રીવ નલ અને નીલ હનુમાન અને જાંબુવાન એક પણ નહીં અંગદ અને સુગ્રીવ નલ અને નીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ? ડીઝલ ખાદ્યતેલ ઔષધિ ખાતર ડીઝલ ખાદ્યતેલ ઔષધિ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP