Talati Practice MCQ Part - 9
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ?

સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
બાળગંગાધર તિલક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ભગવદ્ ગીતા
શબ્દકોષ
નવલકથા
ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાનયન
ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનિર્ગમન
ઉષ્ણતાવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

મનુભાઈપંચોળી
ઝીણાભાઈ દેસાઈ
નટવરલાલ પંડયા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP