Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

ઓક્સિજન
નાઈટ્રોજન
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

વિનાયક સાવરકર
પંડિત મદનમોહન માલવિયા
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

શબ્દકોષ
ધર્મગ્રંથ
ભગવદ્ ગીતા
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP