Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ? કાર્બન ડાયોકસાઈડ ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોકસાઈડ ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રથમ વખત રાષ્ટ્રીય ત્રિરંગો ધ્વજ બનાવનાર મહિલા ક્રાંતિકારી મેડમ ભીકાજી કામા ભારતના કયા રાજ્યનાં હતાં ? ગુજરાત બંગાળ પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત બંગાળ પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ? કાર્બન મોનોક્સાઈડ મિથાઈલ આઈસોસાઈનાઈડ એમોનિયા મિથેન કાર્બન મોનોક્સાઈડ મિથાઈલ આઈસોસાઈનાઈડ એમોનિયા મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઘડિયાળમાં માત્ર દર કલાકે ટકોરા પડે છે, તો 1 દિવસ ( 24 કલાક)માં કુલ કેટલા ટકોરા પડે ? 78 156 165 178 78 156 165 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ? અંબાજી મોઢેરા સિદ્ધપુર સૂરજ (તા.:કડી) અંબાજી મોઢેરા સિદ્ધપુર સૂરજ (તા.:કડી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ? ઔરંગઝેબ અકબર મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ ઔરંગઝેબ અકબર મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP