Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

23½%
26%
25%
22½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

વૈશાખ સુદ 3
જેઠ વદ ૩
જેઠ સુદ ૩
વૈશાખ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ?

દિલ્હી
કોલકાતા
અમદાવાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP