Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000
રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

તિહાર
આંદામાન
લક્ષદીપ
યરવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ?

વાવાઝોડું
ધરતીકંપ
ચક્રવાત
સુનામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP