Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

કેસર
રાજાપુરી
હાફુસ
તોતાપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

યકૃત
જઠર
મૂત્રપિંડ
સ્વાદુપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

પન્નાલાલ પટેલ
ચન્દ્રકાન્ત બક્ષી
ભૂપત વડોદરિયા
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP