Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

મૂત્રપિંડ
જઠર
યકૃત
સ્વાદુપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

19 મી એપ્રિલ
9 મી એપ્રિલ
19 મી માર્ચ
9 મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે.

પ્લુટોનિયમ
ભારે પાણી
કેડિયમ
યુરેનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

બરડો
ગિરનાર
સાપુતારા
શેત્રુંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP