Talati Practice MCQ Part - 9
અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે.

ભક્ષ્ય
વિઘટક
રક્ષક
ભક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ગાળીને
ફટકડી નાખીને
નિતારીને
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

તિહાર
આંદામાન
લક્ષદીપ
યરવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP