Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

ભાવનગર
વિસનગર
વડોદરા
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
ગાંધીજી
અખો
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
B. R. T. S. એટલે શું ?

બેઝીક રૂરલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બોમ્બે રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બસ રે પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
ભારત રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP