Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

મનસુખલાલ ઝવેરી
બાલમુકુંદ દવે
પુજાલાલ
સીતાંશું યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

બ્રાહમી
ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
ઇરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

રેવંતગિરિરાસુ
દૂતાંગદછાયાનાટક
જંબુસામિચરિય
પ્રભાવકચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

વી.કે. ક્રિષ્ના
સ્વરણસિંહ
કૈલાસનાથ કાત્જુ
બી.એમ. કૌલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP