ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-24 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 24 32 29 35 24 32 29 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP