ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે ? રાજ્યસભા લોકસભા વિધાનસભા વિધાન પરિષદ રાજ્યસભા લોકસભા વિધાનસભા વિધાન પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. વડીઅદાલત બન્ને કોર્ટ એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટ વડીઅદાલત બન્ને કોર્ટ એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ? ભારતીય ચૂંટણી પંચ આપેલ માંથી કોઈ પણ નહીં ભારતના રાષ્ટ્રપતિ રાજકીય પક્ષોના પ્રમુખ ભારતીય ચૂંટણી પંચ આપેલ માંથી કોઈ પણ નહીં ભારતના રાષ્ટ્રપતિ રાજકીય પક્ષોના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? ઈન્દ્રજીત સમિતિ તારકુન્ડે સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ સંથાનમ સમિતિ ઈન્દ્રજીત સમિતિ તારકુન્ડે સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ સંથાનમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP