નફો અને ખોટ (Profit and Loss)
રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ?

600
448
488
500

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ?

11(1/9)%
10%
ત્રણમાંથી એકપણ નહિ
12(1/3)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિ રૂ.5000 પ્રત્યેકના તે પ્રમાણે બે મોબાઈલ વેચે છે. તેમાં એકમાં તેને 50% ફાયદો થાય છે અને બીજામાં 25% નુકશાન થાય છે. તો આ વ્યવહારમાં તેને કેટલો ફાયદો અથવા કેટલું નુકશાન થશે ?

25% નુકશાન
25% ફાયદો
અપૂરતી માહિતી
ન ફાયદો ન નુકશાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે જ વેચવાનો દાવો કરે છે. પણ વાસ્તવમાં તે 1 કિ.ગ્રા.ના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. તો તેની નફાની ટકાવારી શોધો.

4(1/6)%
5(5/9)%
5%
6(1/4)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP