GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો. તેમાંથી તે વર્ષે 500 બાળકો મૃત્યુ પામ્યા તો તે શહેરનો બાળ મૃત્યુદર કેટલો હશે ? 15 25 27 12.5 15 25 27 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1987 1986 1988 1989 1987 1986 1988 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 1991ની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા ઉદ્યોગો જાહેરક્ષેત્ર માટે આરક્ષિત રાખેલ છે? 10 8 2 12 10 8 2 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર જુનાગઢ કચ્છ જામનગર પોરબંદર જુનાગઢ કચ્છ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A = 2514 તો Adj. A = ___ Adj. A = A = 2-5-14 આપેલ પૈકી એકપણ નહીં Adj. A = 4-5-12 Adj. A = A = -451-2 Adj. A = A = 2-5-14 આપેલ પૈકી એકપણ નહીં Adj. A = 4-5-12 Adj. A = A = -451-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. કૃષ્ણના પદો હિંડોળાનાં પદ પિતૃ શ્રાદ્ધ શામળાનો વિવાહ કૃષ્ણના પદો હિંડોળાનાં પદ પિતૃ શ્રાદ્ધ શામળાનો વિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP