સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય. 3,10,000 3,60,000 3,00,000 2,60,000 3,10,000 3,60,000 3,00,000 2,60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ? સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂક ભૂલ ખોટો સરવાળો સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ) સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂક ભૂલ ખોટો સરવાળો સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પેઢીમાં નિયમિત સમયાંતરે ઉદ્ભવતો આવક અથવા જાવકનો સતત પ્રવાહને શું કહે છે ? રોકડપ્રવાહની સમયરેખા એન્યૂઈટી આપેલ પૈકી કોઈ નહીં વાર્ષિક હપ્તાઓ રોકડપ્રવાહની સમયરેખા એન્યૂઈટી આપેલ પૈકી કોઈ નહીં વાર્ષિક હપ્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બાંયધરી કમિશનની રકમ અંગે નીચેનામાંથી કઈ નોંધ થશે ? બાંયધરી કમિશન ખાતે ઉ, તે બેંક ખાતે બેંક ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે બાંયધરી દલાલો ખાતે ઉ, તે બાંયધરી કમિશન ખાતે બાંયધરી કમિશન ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે બાંયધરી કમિશન ખાતે ઉ, તે બેંક ખાતે બેંક ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે બાંયધરી દલાલો ખાતે ઉ, તે બાંયધરી કમિશન ખાતે બાંયધરી કમિશન ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નકારાયેલી લેણીહૂંડીની અસર : ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણી હૂંડીઓ માટે કયું લિસ્ટ છે. List - F List - A List - G List - H List - F List - A List - G List - H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP