કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.
તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કયા રાજ્ય /રાજ્યોમાં આદિજાતિ કલ્યાણ કેન્દ્રનો પ્રારંભ કર્યો ?
1. મહારાષ્ટ્ર
2. આસામ
3. ત્રિપુરા
4. ઝારખંડ

1,2,3,4
1,4
1,3
2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
Five Hundred Meter Aperture Spherical Telescope(FAST) નામનું વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ કયા દેશ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું ?

રશિયા
ચીન
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP