કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.
તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' નો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે ?

નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU)
આપેલ માંથી કોઈ નહી
નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU)
ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં એક્સપર્ટ મેમ્બરપદે તાજેતરમાં ગુજરાત કેડરના કયા અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી ?

ડૉ. અરુણ કુમાર શર્મા
ડૉ. વરુણ કુમાર વર્મા
ડૉ. અરુણ કુમાર વર્મા
ડૉ. વરુણ કુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)બોર્ડમાં ચૂંટાનારા બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ?

રોહન જેટલી
રાજીવ જલોટા
બિમલ જુલ્કા
દિલીપ રથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' એ નીચેના પૈકી કયા કવિની ઉક્તિ છે ?

રમેશ પારેખ
ઉમાશંકર જોષી
રમેશ પરીખ
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP