ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ? આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીય પંચવર્ષીય યોજના પછી ચોથી પંચવર્ષીય યોજના પછી ત્રીજી પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીય પંચવર્ષીય યોજના પછી ચોથી પંચવર્ષીય યોજના પછી ત્રીજી પંચવર્ષીય યોજના પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-6-2015 તા. 1-1-2015 તા. 1-5-2015 તા. 1-4-2015 તા. 1-6-2015 તા. 1-1-2015 તા. 1-5-2015 તા. 1-4-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી ? મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ? Philco Oikonomos Ecology Nomos Philco Oikonomos Ecology Nomos ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 6% 12% 10% 8% 6% 12% 10% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP