ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

અમર્ત્ય સેન
એલંફ્રેડ માર્શલ
સુરેશ ડી. ટેન્ડુલકર
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

મોટા પાયાનું વિમૂડીકરણ
અંશત: ખાનગીકરણ
અંશતઃ હસ્તાંતરણ
પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ
પાર્લામેન્ટ એકટ
ફીસકલ પોલીસી એકટ
આયોજન પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી નવેમ્બર, 2016
8મી ઓક્ટોબર, 2016
31મી ડિસેમ્બર, 2016
8મી ડિસેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP