Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

અમર્ત્ય સેન
એલંફ્રેડ માર્શલ
સુરેશ ડી. ટેન્ડુલકર
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ?

નવમી યોજના (1997-2002)
દસમી યોજના (2002-07)
આઠમી યોજના (1992-97)
અગિયારમી યોજના (2007-12)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

પાંચમી
સાતમી
ત્રીજી
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

બજારમાં તરલતા ઘટે છે.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.
બજારમાં તરલતા વધે છે.
તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ?

આપેલ પૈકી એક પણ નહીં
એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન
ગોરવાલા રિપોર્ટ
ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP