ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
ખાનગીપણાનો સિદ્ધાંત
સમાનતાનો સિદ્ધાંત
ચોક્કસતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

વિત્તીય ક્ષેત્ર
કૃષિ ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ડૉ.જોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગ્રામ વિકાસ
શેરબજારના વ્યવહારો
બેંકિંગ ક્ષેત્રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP