ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?

નાણાકીય નીતિ
રાજકોષીય નીતિ
વાણિજિયક નીતિ
વિત્ત નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

ચોથી પંચવર્ષીય યોજના પછી
દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં
ત્રીજી પંચવર્ષીય યોજના પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.
ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.
નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.
માત્ર આયાત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

ઓસ્બોર્ન સ્મિથ
સી.ડી. દેશમુખ
બેનેગલ રામારાવ
જેમ્સ ટેઈલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP