ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા કિસ્સામાં વેરાનો બોજો ખસેડી શકાય ? સીધા વેરા એસ્ટેટ ડ્યુટી (કર) સંપત્તિ વેરા આડકતરા વેરા સીધા વેરા એસ્ટેટ ડ્યુટી (કર) સંપત્તિ વેરા આડકતરા વેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ફુગાવાનું માપ શું છે ? ઉત્પાદકભાવાંક (WPI) આપેલ પૈકી એક પણ નહીં જથ્થાબંધભાવાંક (WPI) ગ્રાહકભાવાંક (WPI) ઉત્પાદકભાવાંક (WPI) આપેલ પૈકી એક પણ નહીં જથ્થાબંધભાવાંક (WPI) ગ્રાહકભાવાંક (WPI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શેરિંગ ઈકોનોમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? પીયર ઈકોનોમી ગીગ ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને સહયોગી ઈકોનોમી પીયર ઈકોનોમી ગીગ ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને સહયોગી ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ___ વર્ષમાં કરવામાં આવ્યું ? 1960 1991 1969 1947 1960 1991 1969 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ચાણકય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણકય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? આઈ. જી. પટેલ દાદાભાઈ નવરોજી ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરૂ આઈ. જી. પટેલ દાદાભાઈ નવરોજી ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP