ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

નીતિ આયોગ
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?

વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.
ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે.
બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે.
સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

પ્લાનિંગ કમિશન
ભારતનું ચૂંટણી પંચ
લોક સેવા આયોગ
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP