ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પ્રત્યેક વર્ષે
દર બે વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

અપેક્ષિત આયુષ્ય
શિક્ષણ
બાળ મૃત્યુ
માથાદીઠ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

કૃષિ ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP