Gujarat Police Constable Practice MCQ
ફોજદારી ધારાની કલમ-409 માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે?

ગુનાહિત કાવતરું
અપહરણ
ગુનાહિત વિશ્વાસઘાત
ધાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

વિલ્હેમ વુન્ટ
સી.ટી. મોર્ગન
સિગ્મન ફોઈડ
વિલિયમ જેમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC-1860 મુજબ બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે?

4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

ફકત 1 વ્યકિત
ફકત 2 વ્યકિત
બે અથવા તેથી વધુ વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP