ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

કરવેરા
માર્જિન પદ્ધતિ
બેંક રેટ
નૈતિક શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણકય
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.
નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.
ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.
માત્ર આયાત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ફુગાવો ___ નો ઉપયોગ કરી માપવામાં આવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)
આપેલ બંને
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP