ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે.

માર્જિન પદ્ધતિ
ઓપન માર્કેટ ઓપરેશન
બેંક રેટ
અનામત પ્રમાણમાં ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

સી.ડી. દેશમુખ
જેમ્સ ટેઈલર
ઓસ્બોર્ન સ્મિથ
બેનેગલ રામારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ?

માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ
મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ
મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ
મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP