ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

કરન્ટ ખાતું
બાંધી મુદત ખાતું
રિકરીંગ ખાતું
સેવિંગ્સ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પ્રત્યેક વર્ષે
પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
દર બે વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી.

રેનિસફાઈ
આર્થર લુઈસ
પી.સી.મહાલનોબિસ
આર. એફ. હેરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP