ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે ? પાંચ ત્રણ સાત ચાર પાંચ ત્રણ સાત ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો ! મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેને ખવડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો. લોકો ભ્રષ્ટચાર કરાવે છે. નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. લોકો ભ્રષ્ટચાર કરાવે છે. નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે. હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય મોરનું ઈંડું ચીતરાઈ જ જાય મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલા જ હોય હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય મોરનું ઈંડું ચીતરાઈ જ જાય મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલા જ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP