ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મિશ્ર ખેતી એટલે શું ? ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ આર.કે. ષણમુગમ શેટ્ટી ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ આર.કે. ષણમુગમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને 'નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ? 1997 2001 1991 1995 1997 2001 1991 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? ચતુર્થક પ્રથમ તૃતીયક દ્વિતીયક ચતુર્થક પ્રથમ તૃતીયક દ્વિતીયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ? ક્રાંતિ વિત્તક્રાંતિ અર્થક્રાંતિ સમૂળીક્રાંતિ ક્રાંતિ વિત્તક્રાંતિ અર્થક્રાંતિ સમૂળીક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP