ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

વિરોધાભાસ
દેષ્ટાંત
અનન્વય
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

સત્ તત્વ આત્મા છે.
એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.
સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.
તે આત્મા તું જ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP