ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

અપેક્ષિત આયુષ્ય
માથાદીઠ આવક
બાળ મૃત્યુ
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજય સરકારની મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય છે ?

કેન્દ્રીય કરવેરાનો હિસ્સો
બિન-કર આવક
આપેલ તમામ
રાજ્યના કરવેરાની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે.

જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
ગાંધીજી
આલ્બર્ટ આઈનસ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP