ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

અપેક્ષિત આયુષ્ય
માથાદીઠ આવક
શિક્ષણ
બાળ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ગાડગીલ યોજના
મહેલનોબિસ યોજના
સેન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

ગવર્નર
ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય
ચેરમેન સેબી
ચેરમેન નાબાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

ફક્ત 1 અને 2
ફક્ત 1
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય છે, તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ?

ધંધાનો પ્રકાર
ખાતાનો પ્રકાર
બેંકનું નામ
બેંકની શાખાનું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP