ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે ? સંસદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા ખાતું આયોજન પંચ સંસદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા ખાતું આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝવ બેંકે કયા વર્ષથી સહકારી બેન્કોના ધિરાણ અને થાપણ પરના વ્યાજના દરોને અમુક શરતોને આધિન અંકુશ મુકત કર્યા હતા ? 1996 1994 1997 1995 1996 1994 1997 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ રિવર્સ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ રિવર્સ રેપોરેટ SLR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા મહારત્ન-PSC છે ? SAIL GAIL આપેલ બધી જ સંસ્થાઓ BHEL SAIL GAIL આપેલ બધી જ સંસ્થાઓ BHEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 2001 1991 1969 1956 2001 1991 1969 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP