ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

ડૉ.જોન મથાઈ
આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે.

CRR કેશ રિઝર્વ રેશિયો
રેપોરેટ
રિવર્સ રેપોરેટ
SLR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP