ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એ.કે.સેન
શ્રી એમ.એસ. સ્વામીનાથન
શ્રી એમ.એસ.આહલુવાલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

એલંફ્રેડ માર્શલ
એડમ સ્મિથ
અમર્ત્ય સેન
સુરેશ ડી. ટેન્ડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP