ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
ચાણકય
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

પ્રસાર ભારતી
ભારતીય જીવન વીમા નિગમ
સ્ટેટ બેંક
રિઝર્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં વસતી ગણતરી કયા સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સૌથી પહેલા વસતી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
2. પ્રથમ વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર લગભગ 7% હતો.
3. પ્રથમ વસતી ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર લગભગ 16% હતો.
4. ભારતમાં પ્રત્યેક 10 વર્ષે વસતી ગણતરી થાય છે.

1, 2, 3
1 અને 3
1 અને 4
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP