ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદ દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
નાણામંત્રાલય દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

લાકડાવાલા સમિતિ
એસ.આર. હાશીમ સમિતિ
એન.સી. સકસેના સમિતી
વાય. કે. અલઘ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના વિધાનો વાંચોઃ
1) ગ્રામ વિસ્તારોમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આવક સર્જનમાં મોટો ફાળો આપે છે.
2) ભારત આવકની દ્રષ્ટિએ ખેતી પ્રધાન નથી.
3) રોજગારી ની દ્રષ્ટિએ ભારત ખેતી પ્રધાન છે.
4) ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું છે.
ઉપર માંથી શું સાચું છે ?

2, 3
1, 2, 3, 4
1, 2
1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP