ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદ દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
નાણામંત્રાલય દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ?

સંપત્તિનું કેન્દ્રીકરણ
પ્રગતિશીલ કરવેરા
જમીનની માલિકીમાં અસમાનતા
ફુગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP