ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને ન્યાય
દરેક વ્યક્તિને કામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ?
1. સેન્ટ્રલ એક્સાઇઝ
2. વ્યવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

ફક્ત 1,3 અને 4
1,2,3 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ?

એમ.કે. લોઢા સમિતિ
રામનંદન સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
સરદાર સર્વાંગસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP