ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? ગાંધીજી કૌટિલ્ય પંડિત દિનદયાળ કેઈન્સ ગાંધીજી કૌટિલ્ય પંડિત દિનદયાળ કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ? ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું વર્ષ ભારતમાં વસ્તીશાસ્ત્રીય ઇતિહાસમાં 'અ ગ્રેટ ડિવાઈડ'(A great divide) તરીકે ઓળખાય છે ? 1921 1905 1947 1911 1921 1905 1947 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : માત્ર આયાત થાય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. માત્ર આયાત થાય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ? સમૂળીક્રાંતિ ક્રાંતિ અર્થક્રાંતિ વિત્તક્રાંતિ સમૂળીક્રાંતિ ક્રાંતિ અર્થક્રાંતિ વિત્તક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ? સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP