ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? કૌટિલ્ય ગાંધીજી કેઈન્સ પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી કેઈન્સ પંડિત દિનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે. ઓપન માર્કેટ ઓપરેશન બેંક રેટ અનામત પ્રમાણમાં ફેરફાર માર્જિન પદ્ધતિ ઓપન માર્કેટ ઓપરેશન બેંક રેટ અનામત પ્રમાણમાં ફેરફાર માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હાલમાં "NPA" અંગેની જે ચર્ચાઓ ચાલે છે તેમા 'NPA' નો શું અર્થ છે ? પછીની પરર્ફોર્મિંગ એસેટ /મિલકત નવી-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ચોખ્ખી પરફોર્મિંગ-એસેટ / મિલકત નૉન-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત પછીની પરર્ફોર્મિંગ એસેટ /મિલકત નવી-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ચોખ્ખી પરફોર્મિંગ-એસેટ / મિલકત નૉન-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ? કરવેરા બેંક રેટ માર્જિન પદ્ધતિ નૈતિક શાસન કરવેરા બેંક રેટ માર્જિન પદ્ધતિ નૈતિક શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત બેંક નથી ? ICICI વિજયા બેન્ક બેંક ઓફ બરોડા દેના બેન્ક ICICI વિજયા બેન્ક બેંક ઓફ બરોડા દેના બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 13.5% 14.5% 12% 15% 13.5% 14.5% 12% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP