ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? પંડિત દિનદયાળ કેઈન્સ કૌટિલ્ય ગાંધીજી પંડિત દિનદયાળ કેઈન્સ કૌટિલ્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1976 1970 1975 1980 1976 1970 1975 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નંબર પોર્ટેબિલિટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? મોબાઈલ ફોન વાહનનો આરટીઓ નંબર ઘરનો ટેલિફોન ઈન્કમટેક્ષ રિટર્ન મોબાઈલ ફોન વાહનનો આરટીઓ નંબર ઘરનો ટેલિફોન ઈન્કમટેક્ષ રિટર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) TRIFED ની રચના ક્યારે થઈ હતી ? 1986 1987 1988 1985 1986 1987 1988 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મૂલ્ય આધારિત કર (Value added Tax(VAT))ની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી ? ફ્રાંસ ઇટાલી ભારત જર્મની ફ્રાંસ ઇટાલી ભારત જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP