ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી કેઈન્સ પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી બેંકો RBI ના નિયમન હેઠળ કયારે આવી ? 1991 1937 1966 2002 1991 1937 1966 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી___ કિન્ડલ બર્જર માઈકલ ટોડેરો જિરાલ્ડ મેયર મહેબૂબ ઉલ હક કિન્ડલ બર્જર માઈકલ ટોડેરો જિરાલ્ડ મેયર મહેબૂબ ઉલ હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) OMO,CRR,SLR,CAR,PLR જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે ? દૂરસંચાર ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર દૂરસંચાર ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ? ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 2001 1956 1991 1969 2001 1956 1991 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP