ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

પી.સી.મહાલનોબિસ
હેરોડ-ડોમર
એમ.એસ. સ્વામીનાથન
રાજકૃષ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ?

15 માર્ચ 1950
30 માર્ચ 1950
15 ફેબ્રુઆરી 1950
1 માર્ચ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP