ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ?

30 માર્ચ 1950
1 માર્ચ 1950
15 ફેબ્રુઆરી 1950
15 માર્ચ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ?

આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ?

નવમી યોજના
સાતમી યોજના
આઠમી યોજના
દસમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP