ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ? ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને ઉત્પાદક માલ ઉપભોક્તા વસ્તુઓ મૂળભૂત વસ્તુઓ ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને ઉત્પાદક માલ ઉપભોક્તા વસ્તુઓ મૂળભૂત વસ્તુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગાદાન કયા ક્ષેત્રનું છે ? તૃતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર આપેલ તમામ તૃતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઓછામાં ઓછું કયુ શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યકિત બેરોજગાર હોય, તા તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ? માધ્યમિક પ્રાથમિક K.G.I. ગ્રેજ્યુએટ માધ્યમિક પ્રાથમિક K.G.I. ગ્રેજ્યુએટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ? નવમી યોજના આઠમી યોજના સાતમી યોજના દસમી યોજના નવમી યોજના આઠમી યોજના સાતમી યોજના દસમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2000,1900 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 2300,2000 2000,1800 2400, 2100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? કેઈન્સ પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી કેઈન્સ પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP