ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ?

મે થી એપ્રિલ
નવેમ્બર થી ઓક્ટોબર
એપ્રિલ થી માર્ચ
જાન્યુઆરી થી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

બજારમાં તરલતા ઘટે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
બજારમાં તરલતા વધે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

સી.ડી. દેશમુખ
ઓસ્બોર્ન સ્મિથ
જેમ્સ ટેઈલર
બેનેગલ રામારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP