ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 10% 15% 5% 20% 10% 15% 5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. બંનેના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. બંનેના અધ્યક્ષ બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 265 આર્ટિકલ - 247 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ - 270 આર્ટિકલ – 265 આર્ટિકલ - 247 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ - 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ? મંત્રીઓ ચૂંટાયેલા ધારાસભ્યો અગ્રણી નાગરિકો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ મંત્રીઓ ચૂંટાયેલા ધારાસભ્યો અગ્રણી નાગરિકો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -242 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ આપેલ તમામ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ આપેલ તમામ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP