ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-166
અનુચ્છેદ-167
અનુચ્છેદ-177
અનુચ્છેદ-168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

આપેલ તમામ
તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે.
વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે.
નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંયુક્ત યાદી
સંઘની યાદી
રાજ્યની યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP